International Labour Organisation (ILO)એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, લૂ, અતિશય ગરમી, દુકાળ તેમજ પૂર અને વાવાઝોડા જેવા જળવાયુ પરિવર્તનના ખતરાનો સૌથી વધુ ભોગ કામદારો બની રહ્યાં છે.
CRISILના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં શાકાહારી થાળીની કિંમત અગાઉના મહિનાની સરખામણીએ 2% ઘટીને 27.5 રૂપિયા થઈ છે.